બલદેવપરી બ્લોગ: જુનાગઢનો આઝાદી દિવસ

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Wednesday 9 November 2011

જુનાગઢનો આઝાદી દિવસ


૧૫ ઓગષ્ટ ૧૯૪૭ ના રોજ અંગ્રેજોની ચુંગાલમાંથી ભારત દેશ મુક્ત થયો હતો અને 
દેશવાસીઓને આઝાદી મળી હતી. પરંતુ જુનાગઢને આ દિવસે આઝાદી મળી નહોતી.
અહિના નવાબે અવળચંડાઇ કરીને જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત કરી
જુનાગઢવાસીઓના જીવ અધ્ધર કરી દિધા હતા.
આ પછી અહિ આરઝી હહુમતની સ્થાપના કરી કાયદેસર નવાબ સામે જુનાગઢવાસીઓએ
લડાઇ શરૂ કરી દિધી અને સ્વાતંત્ર્યસેનાનીઓ સહિતના જુનાગઢવાસીઓના યોગદળના
પરિણામે તા.૯/૧૧/૧૯૪૭ એટલે કે દેશની આઝાદી પછી ત્રણ મહિના અને પચ્ચીસ
દિવસ પુરા ૧૧૫ દિવસ પછી આરઝી હકુમત લડાઇ જીતી ગઇ અને ૮ નવેમ્બર ૧૯૪૭
ના રાતના બાર વાગ્યે દિવાન ભુત્તો કરાચી ભાગી ગયા અને જુનાગઢને આઝાદ જાહેર
કરાયુ હતુ.
આમ તા ૯/૧૧ ને જુનાગઢનો આઝાદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આરઝી હકુમતના
વિજયસ્તંભ્ના (બહાઉદ્દીન કોલેજ) પુજન કરવામાં આવે છે.મહાનગર પાલિકા વિવિધ કાર્યક્રમો
યોજી ગામવાસીઓમા ઉત્સાહ પ્રેરે છે.જુનાગઢવાસીઓ પણ જબરા ઉત્સાહમાં હોય છે.
જય જુનાગઢ...જય જય ગરવી ગુજરાત..જય ભારત

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE